પૂજ્યશ્રી આત્માનંદજી જન્મજયંતિ નિમિત્તે આરાધના શિબિર
ૐ
તારીખ: રવિવાર, ૩૦ નવેમ્બર થી મંગળવાર, ૨ ડિસેમ્બર.ભક્તિ: પ્રાતઃકાળ આજ્ઞાભક્તિ, જિનાભિષેક, જિનેન્દ્રપુજા.
સ્વાધ્યાય: પૂજ્ય સાહેબજી પ્રવચનની વિડિઓ, પૂજ્યશ્રી ગોકુળભાઈ, આદ. ડૉ. શ્રી કુમારપાળ દેસાઈ, પૂજ્ય સુરેશજી, પૂજ્ય બહેનશ્રી.
સૌને આ મંગલ પ્રસંગનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે.
જેમને આવાસની જરૂર હોય તેમણે આવાસ વિભાગને વહેલાસર જણાવવા વિનંતી.